ભારતીય અર્થતંત્ર આજે જે હરણફાળ ભરી રહેલ છે તેના પાયામાં રહેલાં ઉદ્યોગજગતના ટોચના 7 ઉદ્યોગપતિઓની સફળતાની વાતો, સફળતા મેળવા તેમણે કરેલા સંઘર્ષની વાતો, તેમણે અનુભવેલી અનેક મુશ્કેલીની વાતો અને આ મુશ્કેલીઓમાંથી સફળતાપૂર્વક બહાર આવવાની વાતો…
આ 7 ઉદ્યોગપતિઓમાં સમાવેશ છે…
જમશેદજી તાતા ● ઘનશ્યામદાસ બિરલા ● મફતલાલ ગગલભાઈ
ગુજરમલ મોદી ● જમનાદાલ બજાજ ● ધીરુભાઈ અંબાણી
લક્ષ્મીનિવાસ મિત્તલ
અનેક સંઘર્ષો વેઠીને સફળ થયેલા આ ઉદ્યોગપતિઓની સફળતા અને સાહસોની વાતો જાણવા આ પુસ્તક તમારે વાંચવું જ રહ્યું.
Original price was: ₹250.00.₹225.00Current price is: ₹225.00.

