Original price was: ₹150.00.Current price is: ₹135.00.

GITANJALI

ગીતાંજલિ

9789352380770

Meet The Author

"વિશ્વકવિ અને 'ગુરુદેવ' તરીકે જાણીતા રવીન્દ્રનાથ ટાગોર ભારતના મહાન કવિ, નવલકથાકાર અને દાર્શનિક હતા. વર્ષ ૧૯૧૩માં તેમના કાવ્યસંગ્રહ 'ગીતાંજલિ' માટે તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો અને આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ એશિયન હતા. 'ચોખેર બાલી' અને 'ગોરા' જેવી શ્રેષ્ઠ નવલકથાઓ ઉપરાંત તેમણે અસંખ્ય વાર્તાઓ આપી છે. ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીતના રચયિતા ટાગોરનું સાહિત્ય માનવતાવાદ અને આધુનિક વિચારધારાનો અદ્ભુત સમન્વય છે."