₹150.00 Original price was: ₹150.00.₹135.00Current price is: ₹135.00.
GITANJALI
ગીતાંજલિ
Meet The Author
"વિશ્વકવિ અને 'ગુરુદેવ' તરીકે જાણીતા રવીન્દ્રનાથ ટાગોર ભારતના મહાન કવિ, નવલકથાકાર અને દાર્શનિક હતા. વર્ષ ૧૯૧૩માં તેમના કાવ્યસંગ્રહ 'ગીતાંજલિ' માટે તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો અને આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ એશિયન હતા. 'ચોખેર બાલી' અને 'ગોરા' જેવી શ્રેષ્ઠ નવલકથાઓ ઉપરાંત તેમણે અસંખ્ય વાર્તાઓ આપી છે. ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીતના રચયિતા ટાગોરનું સાહિત્ય માનવતાવાદ અને આધુનિક વિચારધારાનો અદ્ભુત સમન્વય છે."
PUSHPAKUNJ NO MALI
પુષ્પકુંજનો માળી
KABULIWALA
કાબુલીવાલા ( ટાગોરની પ્રતિનિધિ વાર્તાઓ)
Related products
SAPANA KORA KAGAL
સપનાં કોરાં કાગળ
KETALAK KAVYO : SUNDARAM
કેટલાંક કાવ્યો : સુન્દરમ્
JAYANT PATHAK NA KAVYO
ByUSHNAS
